આજે સનીવાર ૨૦-૦૧-૨૦૧૮ ના દિવસે જુના વસ્ત્ર વેચવા માં આવ્યો, જેના માં મુખ્ય અતિથી શ્રી મુલજી ભાઈ ઠક્કર હતા અને અમારા એનજીઓ ના વધા મિત્રગણ
આ ઇવેન્ટ માં મનીસ ભાઈ ઘન્તીવાલા દ્વારા નાસ્તા ના કાર્યક્રમ હતા – બીજા મિત્રો : દેવ ભાઈ કૌશલ / પ્રવીણ ભાઈ / સંજય ભાઈ ઘન્તીવાલા / રાજુ ભાઈ / યતી ભાઈ / વિકાસ ભાઈ સિંહ / રેનું બેન સિંહ ઉપસ્થિત હતા
આ કાર્યક્રમ માં ૨૦૦ થી વધુ જરૂરતમંદ મિત્રો ને લાભ મળ્યા




















